જસદણ રજવાડું
From Wikipedia, the free encyclopedia
જસદણ રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન સૌરાષ્ટ્રમાં આવેલું રજવાડું હતું. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ તેના છેલ્લાં શાસકે ભારત ગણતંત્રમાં ભળવાની સંધિ કરી હતી.[1] રાજ્યનું પાટનગર જસદણ શહેર હતું.
Quick Facts જસદણ સ્ટેટ જસદણ, વિસ્તાર ...
જસદણ સ્ટેટ જસદણ | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું | |||||||
૧૬૬૫–૧૯૪૮ | |||||||
Flag | |||||||
જસદણનું સૌરાષ્ટ્રમાં સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૨૧ | 767 km2 (296 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૨૧ | 30633 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૬૬૫ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
|
બંધ કરો