![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fb/GSLake-Bhavvilas.jpg/640px-GSLake-Bhavvilas.jpg&w=640&q=50)
ગૌરીશંકર તળાવ
ભાવનગર શહેરમાંનું જળાશય / From Wikipedia, the free encyclopedia
ગૌરીશંકર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ તળાવનું બાંધકામ ૧૮૭૧માં શરૂ કરવામાં આવ્યું જે ૧૮૭૨માં પુર્ણ થયું હતુ[1].
Quick Facts ગૌરીશંકર તળાવ, સ્થાન ...
ગૌરીશંકર તળાવ | |
---|---|
![]() ગૌરીશંકર જળાશય | |
સ્થાન | ભાવનગર, ગુજરાત રાજ્ય |
અક્ષાંશ-રેખાંશ | 21°44′36″N 72°06′58″E |
પ્રકાર | તળાવ |
મુખ્ય જળઆવક | ભીકડાની કેનાલ |
મુખ્ય નિકાસ | કંસારાનું નાળુ અને ગઢેચીનું નાળું |
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર | માળનાથ ડુંગરમાળા |
બેસિન દેશો | ભારત |
મહત્તમ ઊંડાઇ | ૪૦ ફીટ |
ક્ષારતા | ના. પીવાલાયક પાણી. |
થીજેલું | ના |
ટાપુઓ | ૩ |
રહેણાંક વિસ્તાર | ભાવનગર |
બંધ કરો