ગુણવ્રત
From Wikipedia, the free encyclopedia
જે વ્રત અણુવ્રતોના ગુણોમાં વધારો કરે અર્થાત્ લાભ કરનાર છે, તેવા વ્રતોને જૈન ધર્મના શાસ્ત્રો અનુસાર 'ગુણ વ્રત કહેવામાં આવે છે.
જૈન દર્શનમાં ત્રણ ગુણ વ્રતો બતાવવામાં આવ્યાં છે:
- ૧. દિશા પરિમાણ વ્રત
- ૨. ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત
- ૩. અનર્થદંડ વિરમણ વ્રત