![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/01/Kunvar_singh.jpg/640px-Kunvar_singh.jpg&w=640&q=50)
કુંવર સિંહ
From Wikipedia, the free encyclopedia
બાબુ વીર કુંવર સિંહ (૧૭૭૭ - ૨૬ એપ્રિલ ૧૮૫૮) અથવા બાબુ કુંવર સિંહ અથવા કુંવર સિંહ એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક નેતા હતા. તેઓ જગદીશપુરના પરમાર રાજપૂતોના ઉજ્જૈનિયા કુળના એક રજપૂત જમીનદાર હતા, જે હાલમાં બિહારના ભોજપુર જિલ્લામાં આવે છે. ૮૦ વર્ષની ઉંમરે, તેમણે બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીની વિરુદ્ધ સશસ્ત્ર સૈનિકોના દળનું નેતૃત્વ કર્યું. તે બિહારમાં અંગ્રેજો સામેની લડતના મુખ્ય આયોજક હતા. તેઓ વીર કુંવર સિંહ તરીકે જાણીતા છે.[2]
Quick Facts કુંવર સિંહ, મહારાજા - જગદીશપુર રજવાડું ...
કુંવર સિંહ | |
---|---|
![]() "કુંવર સિંહ", "ધ હિસ્ટરી ઑફ ઇન્ડિયન એમ્પાયર" ૧૯૫૮માં કુંવરસિંહનું એક ચિત્ર[1] | |
મહારાજા - જગદીશપુર રજવાડું | |
પુરોગામી | શાહબઝાદા સિંહ |
અનુગામી | બાબુ અમર સિંહ |
જન્મ | ૧૭૭૭ જગદીશપુર, બિહાર |
મૃત્યુ | ૨૬ એપ્રિલ ૧૮૫૮ જગદીશપુર, બિહાર |
પિતા | રાજા શાહબઝાદા સિંહ |
માતા | રાણી પંચરતન કુંવરી દેવી સિંહ |
બંધ કરો