![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/27/Aurangzeb.png/640px-Aurangzeb.png&w=640&q=50)
ઔરંગઝેબ
છઠ્ઠો મુગલ સમ્રાટ / From Wikipedia, the free encyclopedia
ઔરંગઝેબ (૧૬૧૮-૧૭૦૭) ભારતનો એક મુઘલ શાસક હતો. તે આખરી શક્તિશાળી મુઘલ શાસક હતો. તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો.
Quick Facts ઔરંગઝેબ, જન્મ ...
ઔરંગઝેબ | |
---|---|
![]() | |
જન્મ | ૩ નવેમ્બર ૧૬૧૮ ![]() દાહોદ ![]() |
મૃત્યુ | ૩ માર્ચ ૧૭૦૭ ![]() અહમદનગર ![]() |
અંતિમ સ્થાન | Tomb of Aurangzeb ![]() |
જીવન સાથી | Udaipuri Mahal ![]() |
બાળકો | Mehr-un-Nissa ![]() |
પદની વિગત | Mughal emperor (૧૬૫૮–૧૭૦૭) ![]() |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1f/Aurangzeb_reading_the_Quran.jpg/320px-Aurangzeb_reading_the_Quran.jpg)
ઔરંગઝેબનું જીવન વિવાદાસ્પદ રહ્યું હતું, જેમાં જજિયા વેરો, શરિયત (ઇસ્લામી કાનૂન) નિતીઓ, હિંદુ મંદિરોનો વિનાશ, તેના ભાઇ દારા સિકોહ, મરાઠા રાજા સાંભાજી[1][2] અને શિખોના નવમા ગુરુ તેગ બહાદુરની હત્યાઓનો સમાવેશ થાય છે.[3][4] ઇસ્લામી કાનૂન અનુસાર તેણે સંગીત, જુગાર, વ્યભિચાર, દારૂ અને નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂક્યો હતો.[5][6] વિવિધ ઇતિહાસકારોના મત અનુસાર, તેની મંદિર તોડવાની પ્રવૃત્તિઓની સાથે[7] તેણે મંદિરોનું બાંધકામ,[8] અને સમારકામ[9] પણ કરાવ્યું હતું.[10]