અમદાવાદના દરવાજા
From Wikipedia, the free encyclopedia
અમદાવાદના દરવાજા ઇ.સ. ૧૪૧૧થી વિવિધ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પ્રવેશ માટે બંધાયેલા દરવાજા છે.[1][2] આ દરવાજાને અનન્ય નામ અને ઈતિહાસ છે. લગભગ દરેક દરવાજાના નામ તેની આસપાસના વિસ્તારોના નામ પરથી પડેલ છે.[3]
Quick Facts
બધાં અક્ષાંશ-રેખાંશ જુઓ: OpenStreetMap |
અક્ષાંશ-રેખાંશ માહિતી ડાઉનલોડ કરો: KML · GPX |
બંધ કરો