ભારતીય અધિરાજ્ય
From Wikipedia, the free encyclopedia
ભારતીય સંઘ જેને ભારતનું ડોમેનીયન પણ કહેવામાં આવે છે, તે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ની વચ્ચે બ્રિટિશ રાષ્ટ્રમંડળમાં સ્વતંત્ર અધિરાજ્ય હતું. તે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ દ્વારા બનાવવામાં આવ્યું હતુ અને ૧૯૫૦માં ભારતના બંધારણની ઘોષણા દ્વારા ભારતીય પ્રજાસત્તાકમાં રૂપાંતરિત થયું હતુ.[2]
ભારતીય સંઘરાજ્ય | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
૧૯૪૭–૧૯૫૦ | |||||||||
રાજધાની | નવી દિલ્હી | ||||||||
સરકાર | સંસદીય ગણતંત્ર; સંસદીય પ્રણાલી | ||||||||
એમ્પેરર ઓફ ઇન્ડિયા (રાજા) | |||||||||
• ૧૯૪૭–૧૯૫૦ | જ્યોર્જ પંચમ | ||||||||
ગવર્નર જનરલ | |||||||||
• ૧૯૪૭–૧૯૪૮ | લોર્ડ માઉન્ટબેટન | ||||||||
• ૧૯૪૮–૧૯૫૦ | ચક્રવર્તી રાજગોપાલાચારી | ||||||||
ભારતના વડાપ્રધાન | |||||||||
• ૧૯૪૭–૧૯૫૦ | જવાહરલાલ નહેરુ | ||||||||
સંસદ | ભારતીય બંધારણસભા | ||||||||
ઇતિહાસ | |||||||||
• ભારતીય સ્વતંત્રતા અધિનિયમ | ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ | ||||||||
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ | |||||||||
વિસ્તાર | |||||||||
1950 | 3,287,263 km2 (1,269,219 sq mi) | ||||||||
ચલણ | રૂપિયો | ||||||||
| |||||||||
આજે ભાગ છે: |
|
બ્રિટનના રાજાનું પ્રતિનિધિત્વ ભારતના ગવર્નર જનરલ દ્વારા કરાતુ હતું. તેમ છતાં, બ્રિટીશ રાજની પરંપરાથી વિરુદ્ધ ગવર્નર-જનરલને વાઇસરોય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ન હતા. સ્વતંત્રતા બાદ વાઇસરોયનું પદ સમાપ્ત કરવામાં આવ્યુ હતુ. સ્વતંત્રતા અને ભારતના પ્રજાસત્તાક બનવાના સમયગાળા વચ્ચે બે ગવર્નર-જનરલ દ્વારા પદ સંભાળવામાં આવ્યા હતા : લોર્ડ માઉન્ટબેટન (૧૯૪૭-૪૮) અને ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૯૪૮-૫૦). આ સમયગાળા દરમિયાન જવાહરલાલ નેહરુ સમગ્ર ભારતના વડાપ્રધાન રહ્યા હતા.