ધર્મનાથ
From Wikipedia, the free encyclopedia
ધર્મનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૫મા તીર્થંકર છે. ધર્મનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં રત્નપુરીમાં ભાનુરાજા અને સુવ્રતા રાણીને ઘેર થયો હતો. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[2]
Quick Facts ધર્મનાથ, ધર્મ ...
ધર્મનાથ | |
---|---|
૧૫ મા જૈન તીર્થંકર | |
અન્વા રાજસ્થાનમાં ધર્મનાથની પ્રતિમા | |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | અનંતનાથ |
અનુગામી | શાંતિનાથ |
પ્રતીક | વજ્ર |
ઊંચાઈ | ૪૫ ધનુષ્ય (૧૩૫ મીટર) |
ઉંમર | ૨૫,૦૦,૦૦૦ વર્ષો |
વર્ણ | સોનેરી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | રત્નપુરી[1] |
દેહત્યાગ | |
માતા-પિતા |
|
બંધ કરો
ઈ.સ ૧૮૪૮માં બંધાવવામાં આવેલા અમદાવાદ સ્થિત હઠીસિંહના દેરાં તીર્થંકર ધર્મનાથને સમર્પિત છે.